Wednesday, March 7, 2012

આયુર્વેદના મહત્ત્વના ત્રણ શ્લોક





આયુર્વેદના મહત્ત્વના ત્રણ શ્લોક

1] दिनान्ते च पिबेद् दुग्धं, निशान्ते च जलं पिबेत् |
भोजनान्ते पिबेत् तक्रं, किं वैधस्य प्रयोजनम्  ||

"દિવસના અંતે દૂધ પીએ, રાત્રીના અંતે જળ પીએ, અને જમ્યા બાદ છાશ પીએ એને વૈધની શી જરૂર?"

2] द्वौ भागौ पूरयदन्नैस्तृतीयं तु जलेन च |
वायु संचारणार्थाय  चतुर्थमवशेषयेत ||

"પેટના બે ભાગ અન્ન વડે પૂરવા, ત્રીજો ભાગ પાણી વડે પૂરવો અને ચોથો ભાગ પવનની ગતિ માટે ખાલી રહેવા દેવો."

3] अजीर्णे भेषजं वारि, जीर्णे वारि बल प्रदम् |
भोजनार्धेडमृतम्  वारि, भोजनान्ते विषं जलम् ||

"અજીર્ણમાં પાણી ઔષધ સમાન છે. અન્ન પચ્યા પછી પાણી બળદાયક છે. ભોજનની વચમાં પાણી અમૃત સમાન છે અને ભોજનને અંતે પાણી વિષ સમાન છે."

++ ++ ++

No comments:

Post a Comment